Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતીય રેલ્વેમાં મુસાફરી કરતી વખતે આ વસ્તુઓ લઇ જવા પર છે પ્રતિબંધ…

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતી વખતે આ વસ્તુઓ લઇ જવા પર છે પ્રતિબંધ…

Published by : Rana Kajal

ટ્રિપનું પ્લાનિંગ કરતા પહેલા આપણે પેકિંગ દરમિયાન શકય તેટલી બધી જરૂરી વસ્તુઓ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. જો તે લાંબી ટ્રિપ હોય તો તે પ્રમાણે પેક કરીએ છીએ અને જો તે ટૂંકી ટ્રિપ હોય તો આપણે તે મુજબ વસ્તુઓને બેગમાં પેક કરીએ છીએ પરંતુ જરુરિયાત કરતા વધારે સામાન સામવા પર જેવી રીતે ફ્લાઇટમાં રોકવામા આવે છે. તેવી જ રીતે ટ્રેનમાં પણ વધારાનો સામાન લઈ જવા બદલ તમને રોકી શકાય છે અથવા તમને દંડ થઈ શકે છે. ટ્રેનમાં તમે બધી જરૂરી વસ્તુઓ લઈ જઈ શકો છો, પરંતુ કેટલીક વસ્તુઓ એવી ડોય છે. જેને લઇ જવાની સખત મનાઈ હોય છે.

ગેસ સિલિન્ડર
ઘણી વખત આપણે એક ગેસ સિલિન્ડરને એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ટ્રેનને સારું માધ્યા માનીએ છીએ. પણ જણાવી દઈએ કે આવું કરવું ખોટું છે. ખાલી કે ભરેલો, કોઇપણ પ્રકારનો ગેસ સિલિન્ડર તમે ટ્રેનમાં લઈ જઈ શકતા નથી

એસિડ
તમે ટ્રેનમાં એસિડ લઇ જઇ શકતા નથી. જો તમે ટ્રેનમાં એસિડ લઈ જશો તો તેમને દંડ ફરકારવામાં આવશે. parcel.indianrail.gov.in વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિયમ લાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે એસિડ અને એસડીથી બનેલી કોઇ અન્ય વસ્તુઓ ન લઈ જાવ.

ફટાકડા
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં ફટાકડા લઈ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો તમે ટ્રેનમાં ફટાક્ડા લઈને જશો તો તમારે દંડ ભરવો પડી શકે છે. અજાણતા ફટાકડામાં આગ લાગી ગઇ તો મુસાફરી કરી રહેલા લોકોને ઘણું નુકસાન પહોંચી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!