Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારત દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા માટે સતત સંવાદ વધારવા સંઘ...

ભારત દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા માટે સતત સંવાદ વધારવા સંઘ પ્રમુખ મોહન ભાગવતની અપીલ…

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે હિંદુ અને મુસ્લિમ એકતાની ભાવના વધે તે માટે સંવાદ વધારવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દેશના ભાગલા પણ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના વિખવાદોના કારણે જ થયા હતા. આપણી એકતા કોઇની ઓળખ મીટાવીને બનતી નથી. સંઘના વડાએ આ નિવેદન પુર્વ સેવા અધિકારી મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આપ્યુ હતુ. અત્રે નોંધવુ રહ્યું કે મોહન ભાગવતે હાલમાં જ મદ્રેસાની મુલાકાત લીધી હતી જે દરમિયાન ૩૦૦ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!