Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateAdani-Hindenburg: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી સીલબંધ કવરમાં સૂચનો મેળવવાનો કર્યો ઈન્કાર, આ...

Adani-Hindenburg: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી સીલબંધ કવરમાં સૂચનો મેળવવાનો કર્યો ઈન્કાર, આ માટે આપ્યું મહત્વનું કારણ

Published by : Vanshika Gor

અદાણી-હિંડનબર્ગ કેસ માં શુક્રવારે સુપ્રીમ કોર્ટ માં સુનાવણી યોજાઈ છે. દરમિયાન સોલિસીટર જનરલ એ કમેટીના સભ્યોના નામને લગતા સૂચન અંગે ન્યાયમૂર્તિને સીલબંધ કવર સોપ્યું છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચન ને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે અમને તમારા તરફથી સીલબંધ કવરને સ્વીકારશું નહીં. કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા દાખવવા ઈચ્છીએ છીએ.

આ સાથે જ સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના સિટિંગ ન્યાયમૂર્તિને કમિટીનો ભાગ બનાવવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કમિટીની નિમણૂકમાં સંપૂર્ણપણે પારદર્શિતા ઈચ્છીએ છીએ. આ સાથે જ એમ પણ કહ્યું છે કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા રાખવા ઈચ્છીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!