Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBusinessBudget 2023: રેલ્વેને મળી શકે છે 1.9 લાખ કરોડ રૂપિયાનું ફંડ...

Budget 2023: રેલ્વેને મળી શકે છે 1.9 લાખ કરોડ રૂપિયાનું ફંડ…

Published by : Rana Kajal

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. તમામ ઉદ્યોગો, ઉદ્યોગપતિઓ, કરદાતાઓ, નિષ્ણાતો વગેરે વિવિધ માધ્યમો દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટમાંથી તેમની અપેક્ષાઓ મોકલી રહ્યા છે. ભારતીય રેલવેને પણ આ બજેટથી ઘણી આશાઓ છે. આશા છે કે આ બજેટમાં વંદે ભારત ટ્રેન અને હાઈડ્રોજન ટ્રેનને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે., આ બજેટમાં 35 હાઈડ્રોજન ઈંધણવાળી ટ્રેન, 400 થી 500 વંદે ભારત ટ્રેન, 4000 નવા ઓટો મોબાઈલ કેરિયર કોચ, 58000 વેગન ટ્રેનોને ભેટ મળી શકે છે. આ તમામને આગામી 3 વર્ષમાં પાટા પર ઉતારી શકાય છે.

રિપોર્ટ અનુસાર નાણામંત્રી રેલવે માટે 1.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી શકે છે. આ દ્વારા, ભારત સરકાર તેના રોલિંગ સ્ટોક (ટ્રેન, કોચ અને વેગન)ના આધુનિકીકરણ, રેલવે ટ્રેકના સુધારણા અને વીજળીકરણ અને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનના ટારગેટને હાલિલ કરવા માગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!