Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy GujaratIGNOUમાં હવે અગ્નિવીરો થઈ શકશે ગ્રેજ્યુએટ...

IGNOUમાં હવે અગ્નિવીરો થઈ શકશે ગ્રેજ્યુએટ…

Published by : Rana Kajal

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા અગ્નિવીરો માટે એક વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. IGNOU દ્વારા અગ્નિવીરોને ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ ઓફર કરવામાં આવ્યો છે. આ અંગે IGNOU અને સુરક્ષા દળો વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ હેઠળ, અગ્નિવીર કુલ 120 ક્રેડિટ માટે આ કોર્સ કરી શકે છે. આ પ્રોગ્રામ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ અગ્નિવીર માટે તૈયાર કરવામાં આવ્યો છે.

અગ્નિવીર માટે રચાયેલા આ વિશેષ કાર્યક્રમ હેઠળ કુલ 120 ક્રેડિટ્સ હશે. આમાં અગ્નિવીર તેની તાલીમ દરમિયાન 60 ક્રેડિટ મેળવી શકશે. આ પછી અગ્નિવીરોએ કોર્સમાંથી 60 ક્રેડિટ્સ મેળવવાની રહેશે. આ કોર્સ પૂર્ણ કરવા માટે ઉમેદવારો પાસે 6 વર્ષનો સમય હશે. કોર્સ પૂરો થયા પછી સ્નાતકની ડિગ્રી સાથે ઉમેદવારોને સ્કિલ સર્ટિફિકેટ પણ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!