Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdatePM મોદી 13 એપ્રિલના 71,000 નિમણૂક પત્રનું વિતરણ કરશે…

PM મોદી 13 એપ્રિલના 71,000 નિમણૂક પત્રનું વિતરણ કરશે…

Published by : Vanshika Gor

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 એપ્રિલના રોજ નવા સમાવિષ્ટ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ 71,000 નિમણૂક પત્રનું વિતરણ કરશે વડાપ્રધાન કાર્યાલય એ મંગળવારે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં રોજગાર મેળો અંતર્ગત 2024 માં આગામી લોકસભા ચૂંટણી પહેલા દસ લાખ લોકોને નોકરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.પીએમઓ અનુસાર રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટે વડાપ્રધાનની પ્રતિ બુદ્ધિતાની પરિપૂર્ણતા તરફ નું એક પગલું છે અભિયાનનો એક ભાગ છે.

દેશભરમાંથી પસંદ કરાયેલી ભરતી કેન્દ્ર સરકારની વિવિધ પોસ્ટ જેવી કે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સિનિયર કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર ,સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફ, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, આવકવેરાની નીરક્ષક ટેક્સ પર શરૂ થશે. આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક , ગ્રંથપાલ, નર્સ પ્રોબેશનરી ઓફિસર્સ PA અને MTS અન્ય.નિવેદનના ઉમેર્યું હતું કે નિમણુકોને કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને ટ્રેનિંગ આપવાની તક મળશે જેવી વિવિધ સરકારી વિભાગોમાં તમામ નિયુક્તિઓ માટે ઓનલાઈન કોર્સ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!