Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeIndiaRBI એ રૂ 2હજારની ચલણી નોટ કેમ પાછી ખેંચી...

RBI એ રૂ 2હજારની ચલણી નોટ કેમ પાછી ખેંચી…

Published By : Patel Shital

  • આ અંગે 5 મુખ્ય કારણો…

RBI દ્વારા રૂ. 2000 ની નોટ પાછી ખેંચવા અંગે હાલ 5 કારણો જણાઈ રહ્યા છે :

  • રૂ. 2000 ની નોટ છાપવામાં આવી ત્યારે નોટબંધીની વિપરીત આર્થિક અસર ઓછી કરવાનો હેતુ હતો.
  • રૂ. 2000 ની ચલણી નોટ તેની સમય મર્યાદા પૂર્ણ કરી ચૂકી છે. જેમ કે માર્ચ 2017 પહેલા 89 % નોટ છપાઈ ચુકી હતી.
  • તા 31/3/2023 ની સ્થિતિએ બજારમાં રૂ. 2૦૦૦ ની નોટની ભાગીદારી માત્ર 3.62 લાખ કરોડ સુઘી ઘટી ગઇ હતી.
  • વર્ષ 2018 માં રૂ. 2૦૦૦ ની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવાયુ હતું. કારણ કે નોટ છાપવાનો કોઇ હેતુ ન હતો.
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના તારણ મુજબ રૂ. 2૦૦૦ ની ચલણી નોટનો વ્યવહારમાં ઉપયોગ ખુબ ઓછો જણાયો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!