Published by: Aarti Machhi
15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વર ( વાલિયા રોડ) એક હૉલ માં નાયર સર્વિસ સોસાયટી અને આપણા શ્રી રેવા સેવા સમન્વય સમિતિના સંયુકત ઉપક્રમે સવારના ૯-૩૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા દરમ્યાન રક્તદાન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રક્તદાતાઓની વિગત આ પ્રમાણે છે.
૧) બહેનોની સંખ્યા. = ૨૩
૨) ભાઈઓ. = ૫૬
કુલ સંખ્યા. =. ૭૮