Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે શાકમાર્કેટમાં 3 શખ્સોએ શાકભાજીના ફેરિયાઓની લારીઓને નુકસાન...

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે શાકમાર્કેટમાં 3 શખ્સોએ શાકભાજીના ફેરિયાઓની લારીઓને નુકસાન પહોંચાડ્યું

અંકલેશ્વરમાં ગત રાતે કેટલાક ઈસમોએ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજય નગર સ્થિત શાકમાર્કેટમાં આતંક મચાવ્યો હતો ત્રણ જેટલા ઈસમો મદમસ્ત થઇ આવી શાક માર્કેટમાં રહેલ લારીઓ અને પડદા ફાડી નાખી નુકશાન પહોંચાડ્યું હતું.

ત્રણ ઈસમો શાક માર્કેટમાં રહેલ લારીઓ અને પડદા ફાડી નાખી નુકશાન કરતા હોવાના વિડીયો સામે આવ્યા છે જેમાં ત્રણ ઈસમો માર્કેટમાં આવી તમામ લારી અને પડદાને નુકશાન કરતા નજરે પડી રહ્યા છે સ્થાનિક વેપારીઓએ આ ત્રણ ઈસમો ભાજપના વોર્ડ નંબર 4ના સભ્ય વિશાલ ચૌહાણ, સફી મુસા શેખ, અને પૂર્વ નગર સેવકના પતિ કમલજીત ઠાકુર હોવાના આક્ષેપ કર્યા છે.

આ ઈસમો પૈકી સફી મુસા શેખ અગાઉ ધમકી આપવા આવતો હોવાનો આક્ષેપ કર્યા છે આ અંગે પોલીસ મથકે જાણ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર આવા તત્વોને છાવરવાના બદલે કડક રાહે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!