Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratચંદીગઢમાં દેશના વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું થયું ઉદ્ઘાટન…

ચંદીગઢમાં દેશના વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું થયું ઉદ્ઘાટન…

Published by : Rana Kajal

સંરક્ષણ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદઘાટન કર્યુ હતું. કેન્દ્રીય સંરક્ષણ કેન્દ્રીય મંત્રી સિંહે વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ હેરિટેજ સેન્ટરની સ્થાપના કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ અને વાયુસેના વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ કરવામાં આવી છે. જે અંગેનાં કરાર એક વર્ષ અગાઉ કરવામા આવ્યા હતા. હેરિટેજ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત, એર ચીફ માર્શલ વી આર ચૌધરી સાંસદ કિરણ ખેર ઉપસ્થિત રહ્યા હતા. આ હેરિટેજ સેન્ટરનું મહત્વ એટલા માટે છે કે દેશમાં પ્રથમ વાર વાયુસેનાના ભવ્ય વારસાન સાચવીને રાખવા અંગે વ્યવસ્થા કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!