Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateજુલાઈથી રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને જાડુ ધાન્ય મળશે મફતમાં…

જુલાઈથી રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને જાડુ ધાન્ય મળશે મફતમાં…

Published by : Rana Kajal

  • ભરૂચ જિલ્લામાં જુવારનુ મફત વિતરણ કરાશે…
  • મિલેટ વર્ષ નિમિત્તે આગવી જાહેરાત…

મિલેટ વર્ષની ઉજવણી એટલે કે જાડા ધાન્યના વપરાશને ઉત્તેજન આપવાના વર્ષની ઉજવણી ઍક ભાગ રૂપે રાજ્ય સરકાર આવનાર જુલાઈ થી રેશનકાર્ડ ધારકોને જાડુ અનાજ મફતમાં વિતરણ કરશે. આવા જાડા ધાન્યમા મકાઈ, જુવાર, બાજરી અને રાગી જેવા અનાજનું મફતમાં વિતરણ કરવામાં આવશે…ભરૂચ જિલ્લામાં રેશન કાર્ડ ધારકોને જુવાર જેવું જાડુ ધાન્ય મફતમાં વિતરણ કરવામાં આવશે. તો તેની સામે ચોખા જેવાં ધાન્યનો જથ્થો ઘટાડવામાં આવી રહયો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!