Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમુંબઈમાં બે વંદે ભારત ટ્રેનને PM મોદી લીલી ઝંડી બતાવશે…

મુંબઈમાં બે વંદે ભારત ટ્રેનને PM મોદી લીલી ઝંડી બતાવશે…

Published by : Anu Shukla

  • PM મોદી સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે
  • મરોલ ખાતે અલજામિયા-તુસ-સૈફીયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે
  • શિરડીના શ્રદ્ધાળુઓ માટે વરદાન સમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈને બે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. એક વંદે ભારત મુંબઈથી સાઈનગર શિરડી અને બીજી મુંબઈથી સોલાપુર સુધી દોડશે. PM છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર-18 પરથી બંને હાઈસ્પીડ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન મુંબઈથી શિરડીથી સાંઈબાબા અને મુંબઈથી પંઢરપુર જતા શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થશે.

PM મોદીનો મુંબઈમાં એક દિવસનો પ્રવાસ

PM મોદી મુંબઈની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે. આ પછી તે શિવાજી મહારાજ ટર્મિનસથી INS શિકરા જશે. તે હેલિકોપ્ટર દ્વારા મુંબઈ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ રોડ માર્ગે વડાપ્રધાન મુંબઈ ઉપનગરમાં મરોલ જશે. પીએમ મોદી 4.30 વાગ્યાની આસપાસ મરોલ ખાતે અલજામિયા-તુસ-સૈફીયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. અલજામિયા-તુસ-સૈફિયાએ દાઉદી બોહરા સમુદાયની અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!