Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરતની શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનુ જ્ઞાન આપી કરી નવી પહેલ…

સુરતની શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનુ જ્ઞાન આપી કરી નવી પહેલ…

Published by : Anu Shukla

પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને અભ્યાસની સાથે જ્ઞાનની ગળથૂથી પણ અપાઈ રહી છે. સુરતની નગર પ્રાથમિક સરકારી શાળામાં બાળકને ભગવદ્ ગીતાનું જ્ઞાન ભણાવવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા પણ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે. ત્યારે કતારગામની નગર પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતા આપીને અભ્યાસનો શ્રીગણેશ કરવામાં આવ્યો છે.

શિક્ષકોએ શરૂ કરી પહેલ

સુરત શહેરના કતારગામમાં આવેલી શાળામાં શિક્ષકોએ નવી પહેલ શરૂ કરી છે. સંત ડોંગેરજી નગર પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. શાળામાં પ્રાર્થના શરૂ થતા પહેલા પણ ભગવદ ગીતાના પાઠ કરાવવામાં આવતા હોવાની માહિતી મળી રહી છે.

બાળકોમાં આવ્યું પરિવર્તન

ભગવદ ગીતાના પાઠથી બાળકોમાં મોટા પ્રમાણે પરિવર્તન જોવા મળી રહ્યું છે. આની સાથે આના વાંચનથી તેમની જીવનશૈલીમાં પણ સુધારો આવવા લાગ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શિસ્તબદ્ધ રીતે તમામ વિદ્યાર્થીઓ રહેતા હોવાનું નજરે પડી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!