Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઆનંદો... કોરોનાની અસરથી મુક્ત થતું રિયલ એસ્ટેટ... 2.80 લાખ કરોડના રોકાણ સાથે...

આનંદો… કોરોનાની અસરથી મુક્ત થતું રિયલ એસ્ટેટ… 2.80 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત દેશમાં બીજા સ્થાને…

Published by : Rana Kajal

કોરોના મહમારીના સમયમાં અને ત્યારબાદના સમયમાં ભરૂચ જિલ્લા સહીત રાજ્યમાં રિયલ એસ્ટેટમાં મંદીનું વાવાઝોડું ફુંકાયું હતું.  પરતું હવે ધીમે-ધીમે આ અસર ઓછી થતાં રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં રિયલ એસ્ટેટમા તેજીનું વાતાવરણ જણાઈ રહ્યું છે. દેશમાં રિયલ એસ્ટેટમાં 2.80 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બીજા સ્થાને છે. જે નોંધપાત્ર બાબત કહી શકાય…

કોરોના મહામારીના સમયમા રિયલ એસ્ટેટમા મંદીનું વાવાઝોડું ફૂંકાયું હતું. જેની અસર અન્ય ક્ષેત્રો પર પણ પડી હતી. પરતું હવે ધીમે ધીમે મંદીની અસરમાંથી રિયલ એસ્ટેટ બહાર નીકળી રહ્યું છે. રાજ્યમાં નવા નવા પ્રોજેક્ટ આવતા રિયલ એસ્ટેટનું કદ વધી રહ્યુ છે. જેમકે વર્ષ 2021- 22માં માત્ર એક જ વર્ષમાં 48736 કરોડ રૂ. ના 1709 નવા પ્રોજેક્ટ રજીસ્ટર થયા હતા. ચાલુ વર્ષે નવા પ્રોજેક્ટની સંખ્યા નોધપાત્ર રીતે વધી છે. જમીનની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. તો રાજ્યમાં રૂ 100 કરોડ થી વધુ રોકાણ ધરાવતા મેગા પ્રોજેક્ટોની સંખ્યા પણ વધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!