Published by : Rana Kajal
- પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સામે બદનક્ષીનો દાવો દાખલ કરાયો…
દેશની સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ગુવાહાટીની સ્થાનિક કોર્ટમાં આસામ પબ્લિક વર્કસ વિભાગના પ્રમુખ અભિજિત શર્માએ એક કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવાની સાથે ગોગોઈને તેમની આત્મકથા પ્રકાશિત કરવા સામે મનાઈ હુકમની પણ માંગ કરી છે મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આત્મકથા જસ્ટિસ ફોર જજનું પ્રકાશન રૂપા પ્રકાશન દ્વારા કરવામાં આવનાર છે ત્યારે અભિજિત શર્માએ બદનક્ષીનો દાખલ કરાયો છે