Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકોંગ્રેસના MLA પર હુમલો થતાં રાહુલે કહ્યું કે BJP કાયર છે અમે...

કોંગ્રેસના MLA પર હુમલો થતાં રાહુલે કહ્યું કે BJP કાયર છે અમે લડીશું…

નવસારી

રાહુલ ગાંધીએ લખ્યું કે ગુજરાતમાં પાર-તાપી રિવર લિન્ક પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજ માટે લડત આપનાર અમારી પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપ દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. ગુજરાતના નવસારીમાં કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ લખ્યું કે, ગુજરાતમાં પાર-તાપી રિવર લિન્ક પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજ માટે લડત આપનાર અમારી પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપ દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. આ ભાજપ સરકારનો ગુસ્સો છે . તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર આદિવાસીઓના હકની લડાઈ માટે તેમના અંતિમ શ્વાસ સુધી લડશે. એમ પણ જણાવ્યું હતું. તે જ સમયે, આ ઘટના પછી, ભીડ ધારાસભ્યના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવી હતી અને હંગામો કર્યો હતો. મળતી માહિતી મુજબ ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોએ શનિવારે મોડી રાત્રે એક દુકાનમાં આગ લગાવી દીધી હતી. સાથે જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી જતા તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. વાસ્તવમાં મામલો ખેરગામ શહેરનો છે જે નવસારી જિલ્લાનુ નગર છે ધારાસભ્ય દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના સમર્થકો પર પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security