Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchજાગૃત નાગરિકો દ્વારા પે એન્ડ યુઝ શૌચાલય ની માંગ કરાઇ

જાગૃત નાગરિકો દ્વારા પે એન્ડ યુઝ શૌચાલય ની માંગ કરાઇ

Published by : Rana Kajal

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે પે એન્ડ યુઝ શૌચાલય અને પીકઅપ સ્ટેન્ડ બનાવવાની માંગ સાથે જાગૃત નાગરિકોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું

ભરૂચના નવા શુકલતીર્થ ગામના જાગૃત નાગરિક જગદીશ પટેલ,મોન્ટુ પટેલ સહિતના આગેવાનોએ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું હતું જેમાં જણાવ્યા અનુસાર ઝાડેશ્વર ચોકડી ઉપર ચારેય દિશામાંથી વિવિધ ગામ અને શહેરના નાગરિકો,મુસાફરો આવી ઉભા રહેતા હોય છે જેઓને પીકઅપ સ્ટેન્ડ અને શૌચાલયની સુવિધા નહી મળતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તેવા સમયે તંત્ર દ્વારા નાગરિકો અને મુસાફરો માટે પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisment -
    Google search engine
    100FansLike
    300FollowersFollow
    400FollowersFollow
    700SubscribersSubscribe

    Most Popular

    Recent Comments

    ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
    ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
    error: Content is protected !!
    Malcare WordPress Security