Home News Update My Gujarat નિસ્વાર્થ સેવા આજે કોણ કરે છે…સેવાના નામે મેળવવાનો પ્રયાસ કરતા અનેક ઉદહરણો...

નિસ્વાર્થ સેવા આજે કોણ કરે છે…સેવાના નામે મેળવવાનો પ્રયાસ કરતા અનેક ઉદહરણો જણાઈ રહ્યાં છે…

0

Published By:-Bhavika Sasiya

  •  તાજેતરમાં કચ્છના દરિયાકાંઠે વાવાઝોડુ બિપરજોય ટકરાયું હતું.  વાવાઝોડાની અસર કચ્છ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જિલ્લઓમાં થઈ હતી.
  • તેમજ અસર ગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા.

જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ગાંઠીયા સહિત ખાદ્યચીજો વાળા ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા. આ પેકેટ પર તેમના નામ અને ફોટો પણ જણાયા હતા, જે સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થયા છે  અનેક લોકોએ આ બાબતે તેમની ટીકા કરી છે. તો સામે અમુક લોકો તેમના સમર્થનમાં ઉતર્યા છે. કેટલાક એમ પણ જણાવી રહ્યા છે કે  રિવાબા 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version