Home News Update બ્રહ્માંડમાં માનવ એકમાત્ર જીવ નહીં, અન્ય ગ્રહો પર પણ મળ્યા છે જીવનના...

બ્રહ્માંડમાં માનવ એકમાત્ર જીવ નહીં, અન્ય ગ્રહો પર પણ મળ્યા છે જીવનના સંકેત : પૂર્વ NASA વૈજ્ઞાનિક ડો.અનિતા સેનગુપ્તા

0

Published by : Rana Kajal

માનવતા સમગ્ર બ્રહ્માંડમાં હંમેશા વ્યાપક છે પરંતુ, એક પ્રાચીન પ્રશ્ન આપણને સતાવે છે : શું ત્યાં કોઈ છે?

પૃથ્વી પર જ નહીં પરંતુ સૌર મંડળમા એવા ઘણા ગ્રહો છે. જ્યા જનજીવન શક્ય છે. આ અંગે એરોસ્પેસ એન્જિનિયર ડૉ. અનિતા સેનગુપ્તાએ દાવાથી રહસ્ય ઘેરાયું છે.

માણસ મંગળ ઉપર શા માટે જવા માંગે છે? તેના સવાલના જવાબમાં ડો. અનિતા સેનગુપ્તાને જણાવ્યું કે માણસોની હંમેશા તાસીર રહી છે કે તે કોઈને કોઈ શોધ કરતા રહે છે.

સમુદ્ર, રેગીસ્તાનમાં જે રીતે માણસો શોધ કરે છે તે રીતે અમે મંગળ પર એટલા માટે જવા માંગીએ છીએ કે ત્યાં માણસની વસાહત શરૂ કરવી છે અને અન્ય ગ્રહ પર જીવન શોધવું છે.

ગુરુના ચંદ્ર યુરોપમા દરિયો છે તો ત્યાં જીવન હોવું શક્ય બની શકે છે. શક્યતા એ પણ છે કે ત્યાં એલિયન જીવન જીવતા હોય! 

વધુમાં શનિના ચંદ્ર જીવન શક્ય છે. અવકાશ કાર્યક્રમો પર અબજો ખર્ચ કરવામાં આવે છે. જે જીવન માટે ખૂબ ઉપયોગી છે. 

અંતમાં, ડૉ. સેનગુપ્તા જણાવે છે કે, અવકાશ વિજ્ઞાને વિશ્વ અને સમાજને શ્રેષ્ઠ બનાવ્યો છે આથી સમાજે તેને આવકારવું જોઈએ !

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version