Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના જે.પી.કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલી તેમજ મૌન...

ભરૂચના જે.પી.કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલી તેમજ મૌન રેલીનું આયોજન કરાયું

Published By : Aarti Machhi

કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા.જે ઘટનાને વખોડી કાઢી ભરૂચના જે.પી.કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલી તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આચાર્ય ડૉ.એન.બી.પટેલ તેમજ અઘ્યાપકો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!