Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarભરૂચ-અંકલેશ્વર વચ્ચે સવારે મગર દેખાતા લોકોમાં કુતુહલ...

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સવારે મગર દેખાતા લોકોમાં કુતુહલ…

નર્મદા નદીને મગરોનું ઘર માનવામાં આવે છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે છાપરા પાટીયા પાસે એક મગર તણાઈ આવ્યો હતો જને જોવા માટે લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.

નર્મદા નદીમાં હજારો મગર છે અને નર્મદા નદીને મગરનું રહેઠાણ માનવામાં આવે છે. છેલ્લા ૩ દિવસથી ભરૂચ નજીક નર્મદા નદીમાં પુરની સ્થિતિ હતી અને આજે પાણી ઓસરી ગયા હતા. નર્મદાના પુરનાં પાણી સાથે એક મગર તણાઈ આવ્યો હતો જે ભરૂચ – અંકલેશ્વરના માર્ગ ઉપર ભૂતમામાની દહેરી પાસે જોવા મળ્યો હતો. સવારે માર્ગ ઉપર આવન જવાન કરતા લોકોએ તેને જોતા મગરને જોવા માટે ટોળા ઉમટ્યા હતા અને લોકો તેનો ફોટો તેમજ વિડીયો ઉતારતા નજરે પડ્યા હતા. બનાવ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી જેઓએ મગરને પકડી સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!