Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લામાં વરસાદે લીધેલ આંશિક વિરામ....

ભરૂચ જિલ્લામાં વરસાદે લીધેલ આંશિક વિરામ….

  • 24ક્લાક દરમિયાન સરેરાશ 1.6મીમી વરસાદ નોંધાયો…

ઘણા લાંબા સમય બાદ વરસાદે ભરૂચ જિલ્લામાં વિરામ લિધો હતો. આજે તા 17 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 ક્લાક દરમિયાન જિલ્લામાં સરેરાશ માત્ર 1.6 મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં પણ ઝઘડિયા, નેત્રંગ, વાલિયા અને વાગરા તાલુકામાં ઝરમર વરસાદ ને બાદ કરતાં નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો. જ્યારે અંક્લેશ્વર તાલુકામા 2 મીમી, આમોદ તાલુકામા 2 મીમી, જંબુસર તાલુકામાં 6 મિમી અને ભરૂચ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. આમ જિલ્લામાં 24 ક્લાક દરમિયાન માત્ર 15 મીમી વરસાદ વરસ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!