Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરાહુલ ગાંધીને પોતાની જ ભૂલ નડી વટહુકમ રદ ન કરાવ્યું હોત તો...

રાહુલ ગાંધીને પોતાની જ ભૂલ નડી વટહુકમ રદ ન કરાવ્યું હોત તો સંસદ સભ્ય પદ બચી ગયું હોત..

Published by : Vanshika Gor

આશરે 10વર્ષ અગાઉ યુપીએની મનમોહન સિંઘની સરકારના સમયે સાંસદો, ધારાસભ્યો સામેના કેસમા તાત્કાલિક ગેરલાયક ઠરવા અંગે સંસદ અને ધારાસભ્યોને રક્ષણ આપવા કાયદો લવાયો હતો. વર્ષ 2013ના સપ્ટેમ્બર માસમાં મનમોહન સિંઘની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે લાવેલ વટહુકમ અંગે કોંગ્રેસના નેતા અજય માકન પત્રકાર પરિષદમાં માહીતી આપી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી પત્રકાર પરિષદમા ધસી આવ્યા હતા. અને વટહુકમ ફાડી નાખ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસેજ આ વટહુકમ પાંછો ખેંચી લીધો હતો.આ વટહુકમ લાગુ પડ્યો હોત તો રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ બચી ગયું હોત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security