Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentવાયુસેનાનો મહત્વનો નિર્ણય...

વાયુસેનાનો મહત્વનો નિર્ણય…

Published By : Patel Shital

  • રાજસ્થાનમાં ક્રેશ બાદ તમામ મિગ-21 ના ઉડ્ડયન રદ્દ કર્યા…

ભારતીય વાયુસેનાએ મહત્વનો નિર્ણય લઈ તમામ મિગ – 21 ના ઉડ્ડયન રદ્દ કર્યા હતા.

આ બાબતે મળતી માહિતી અનુસાર મે માસના શરૂઆતના દિવસોમાં મિગ -21 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. ત્યાં સુઘી મિગ -21 ફાઇટર જેટ વિમાનોની તમામ ઉડાનો રદ્દ કરવામાં આવી છે. જો કે આ ફાઈટર જેટ વિમાનો પાછલા પાંચ દાયકાઓથી ભારતીય વાયુ સેનામાં સામેલ રહ્યા છે. ધીમે ધીમે તેમને વાયુસેનાના વિમાન કાફલામાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. હાલ માત્ર 3 મિગ -21 વિમાનો વાયુ સેનામાં સામેલ છે. જેમને વર્ષ 2025 ની શરૂઆત સુધીમાં વાયુસેનામાંથી હટાવી લેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!