Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDevotionalશું હવે ભગવાનના દર્શન કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે... ?

શું હવે ભગવાનના દર્શન કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે… ?

Published By : Patel Shital

  • શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાને સ્પર્શ કરવા પર ચાર્જ વસુલ કરવામા આવશે…

શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નિયમ મુજબ હવેથી બાબા વિશ્વનાથના ચરણ સ્પર્શ દર્શન કરવા માટે ફી એટલે કે રકમ ચૂકવવી પડશે. મંદિર પ્રશાસન દ્વારા ફી ની રકમ કેટલી રાખવી તેની પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે  આ રકમ રૂપિયા ૫૦૦ થી ૧,૦૦૦ સુધી રાખવામાં આવી શકે છે. હાલમા પણ પ્રાયોગિક ધોરણે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પ્રશાસન દ્વારા ટ્રાયલના રૂપમાં ભક્તો પાસેથી રૂપિયા ૫૦૦ નો ચાર્જ લેવાનો શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના ભાગરૂપે હવે દર્શનાર્થીઓ સીધા ગર્ભ ગૃહ સુધી પ્રવેશ કરીને બાબાના સ્પર્શ દર્શન કરી શકશે. અત્યાર સુધી તમામ શ્રદ્ધાળુઓ સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરીને સ્પર્શ દર્શન કરતા હતા પણ તેને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!