અંકલેશ્વર હલીમશા દાતાર ભંડારીની દરગાહ ખાતે મોહરમને લઈ અલાવાની વિધિ યોજાઈ હતી. જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ થતી ન હોય તેઓ અહીં બાધા માનતા રાખે છે. અલાવાની વિધિમાં મહિલાને ચાદર ઓઢાવી બેસાડવામાં આવે છે. જેના ઉપર સળગતા અંગારા નાખવામાં આવે છે.
આ વિધિરહી મહિલાની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. આજે અલાવાની વિધિમાં મોટી સંખ્યામાં નિઃસંતાન મહિલાઓ સહિત શ્રધ્ધાળુઓ જોડાયા હતા.