Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકેરી રસિયાઓની આતુરતાનો અંત...અમદાવાદમાં કેરીનું આગમન...

કેરી રસિયાઓની આતુરતાનો અંત…અમદાવાદમાં કેરીનું આગમન…

Published by: Rana kajal 

ફળોના રાજા ગણાતી કેરીનું બજારમાં આગમન થયું અને એ સાથે જ અમદાવાદના ફ્રૂટ બજારમાં કેરીઓએ સ્થાન જમાવી લીધું છે.કેરી ખાવાના રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદના ફ્રૂટ બજારમાં કેરીનું આગમન થઈ ગયું છે. જે લોકો કેરી ખાવાના રસિયા છે તેઓ હવે કેરીનો આનંદ માણી શકે છે.

આંબા કેરીનો મોરથી ઝુલવા લાગ્યા છે. ત્યારે બીજા રાજ્યો માંથી બીજી કેરી ની આવક શરૂ થઇ ગઇ છે. અમદાવાદ ના બજાર માં કેરળ ની આફૂસ અને રત્નાગીરી નું આગમન થયું છે. જેનો ભાવ આસમાને, 1000 રૂપિયાની ડઝન મળે છે. આમ જોવા જઈએ તો 15 થી 20 દિવસ મોડી છે.વેપારીઓનું માનવું છે કે કેરળ થી આવતી કેરીઓ 10% જ આવે છે
જેમ બજારમા કેરીની આવક વધશે તે પ્રમાણે કેરીના ભાવમાં પણ ઘટાડો થશે.જેમ જેમ ઉનાળો જામતો જશે તેમ તેમ આંબા પર કેરી નું આગમન થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!