Home Entertainment દિલથી ગીતો ગાનાર કિશોરકુમારની આજે પુણ્યતિથિ…

દિલથી ગીતો ગાનાર કિશોરકુમારની આજે પુણ્યતિથિ…

0

કિશોર કુમાર બોલિવૂડના લોકપ્રિય પ્લેબેક સિંગર હતા. તેઓ અભિનેતા, નિર્માતા, સંગીતકાર, ગીતકાર, દિગ્દર્શક અને પટકથા લેખક પણ હતા. તેઓ ઘણીવાર ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ ગાયકોમાંના એક છે. કિશોરે હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી અને ઉર્દૂ સહિત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેણે બેસ્ટ મેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં 8 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. કિશોર કુમારનો જન્મ ખંડવા (મધ્યપ્રદેશ)માં પિતા કુંજલ ગાંગુલી અને માતા ગૌરી દેવીને ત્યાં થયો હતો. કિશોર કુમારે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સહિત ઘણા કલાકારો માટે ગીતો ગાયા છે. ગાયકે ચાર વખત લગ્ન કર્યા. તેમની બીજી પત્ની એક્ટર મધુબાલા હતી. કિશોરદાનુ નિધન 58 વર્ષએ તા. 13-10-1987ના રોજ થયું હતું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version